વાતચીતની એક રીત
●○○ પહેલી મુલાકાત
●○○ ફરી મુલાકાત ૧
ફરી મુલાકાત માટે સવાલ: ઈસુ શા માટે મરણ પામ્યા?
શાસ્ત્રવચન: માથ ૨૦:૨૮
ફરી મુલાકાત માટે સવાલ: આપણને બચાવવા ઈસુએ જીવ આપી દીધો, એ માટે કદર બતાવવા શું કરી શકીએ?
●○○ ફરી મુલાકાત ૨
સવાલ: આપણને બચાવવા ઈસુએ જીવ આપી દીધો, એ માટે કદર બતાવવા શું કરી શકીએ?
શાસ્ત્રવચન: યોહ ૧૭:૩
ફરી મુલાકાત માટે સવાલ: યહોવાના સાક્ષીઓની સભાઓમાં શું થાય છે?
સ્મરણપ્રસંગના આમંત્રણની ઝુંબેશ (માર્ચ ૧૪–એપ્રિલ ૭):
“અમે એક મહત્ત્વના પ્રસંગ માટે આમંત્રણ આપી રહ્યા છીએ. દુનિયા ફરતે એ પ્રસંગમાં લાખો લોકો આવશે. એ દિવસે ઈસુના મરણને યાદ કરવામાં આવશે.” પછી વ્યક્તિને આમંત્રણ પત્રિકા આપો. “આપણા વિસ્તારમાં, આ પ્રસંગ ક્યાં અને કેટલા વાગે છે, એ વિશે આ પત્રિકામાં જણાવ્યું છે. એ પ્રસંગના એક અઠવાડિયા પહેલાં ખાસ પ્રવચન સાંભળવા પણ તમને આમંત્રણ આપીએ છીએ.”
રસ બતાવે તો, ફરી મુલાકાત માટે સવાલ: ઈસુ શા માટે મરણ પામ્યા?