વધુ માહિતી—ગ્વાટેમાલા
- વસ્તી—૧,૭૮,૪૩,૦૦૦
- પ્રકાશકો—૩૯,૧૯૧
- મંડળો—૭૮૮
- દરેક યહોવાના સાક્ષીએ આટલા લોકોને સંદેશો જણાવવાનો છે—૪૫૯
ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ
તેઓ મનની આંખોથી ભાઈ-બહેનોનો પ્રેમ જોઈ શક્યાં
ત્રણ અંધ ભાઈ-બહેનને બ્રેઇલ ભાષા આવડતી ન હતી, પણ મંડળનાં ભાઈ-બહેનોના સાથથી તેઓએ યહોવાની સેવામાં પ્રગતિ કરી.